આવતા 24 કલાકમાં તમારા વિચારો મુજબ કામ થશે.ૐ લખી શેર કરી દો

જ્યોતિષીય ભાષામાં, દશા! પૂર્વીય જ્યોતિષીય સિદ્ધાંત ગાથે, બાર, મહિના, અયાન, વર્ષ, રાશિ, ગ્રહ, નક્ષત્ર, પંચાંગ, દશા અને તેમના ફેરફારો પર આધારિત છે. તે સિદ્ધાંત, કોડ અને હોરા દ્વારા ત્રણ ભાગો અને અન્ય વિવિધ પેટાવિભાગોમાં વર્ગીકૃત થયેલ છે. ભારત એક પ્રાચીન દેશ છે, અહીંયા ના લોકો પ્રાચીન સંસ્કૃતિ ને બહુ જ માને છે તેમજ ગ્રહો, નક્ષત્રો, […]

Continue Reading

ધનતેરસ અને દિવાળી પર ભૂલથી પણ ઘરની આ જગ્યાઓને ન રાખો ગંદી નહીં તો લક્ષ્મી ક્યારેય નહીં ટકે.રહેશે પૈસાની તંગી

પાંચ દિવસના આ તહેવારમાં ધનતેરસમાં ખાસ કરીને લક્ષ્મી માતા,ગણપતિ દાદા અને ધન્વંતરિ દેવની પૂજા અર્ચના કરવાની હોય છે.જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે.અને જ્યાં ગંદકી જોવા મળે છે ત્યાં નથી રોકાતા લક્ષ્મીજી.ખાસ કરીને ઘરની આટલી જગ્યાઓને તો કરજો અચૂક સાફ ઇશાન ખૂણા ની સફાઈ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઇશાન ખૂણાનું ખૂબ જ મહત્વ છે […]

Continue Reading

માં મોગલને સ્પર્શ કરી આશીર્વાદ લઈ શેર કરી દો.24 કલાકમાં મનોકામના થશે પૂર્ણ

માં મોગલ એ અત્યાર સુધીમાં ઘણા લોકો ના દુઃખો ને દૂર કરીને તેમના જીવનને સુખો થી ભરી દીધું છે. માં મોગલની સાચા દિલ થી માનતા રાખવાથી દરેક મનોકામના પુરી થઈ જાય છે. માતાજીના નામ માત્ર થી દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે. મોગલ માં નો હાથ કાયમ તેમના ભક્તો ના માથે રહે છે. ભક્તો […]

Continue Reading

જલારામબાપાના ફોટોને સ્પર્શ કરી,વાંચીને તેમનું સત્ય શેર કરી દો,બધી મનોકામના થશે પૂરી

આપ સૌ જાણોજ છો કે રાજકોટ થી લગભગ 52 કિ.મી દૂર આવેલું વીરપુર આમ તો નાનકડા ગામ જેવું છે પરંતુ આ ગામમાં આવેલું જલારામ બાપાનું મંદિર આખી દુનિયામાં ખૂબજ પ્રખ્યાત છે. જલારામ બાપનો જન્મ 4 નવેમ્બર 1856 ના રોજ વીરપુર ગામમાં જ દિવાળીના એક અઠવાડિયા બાદ થયો હતો. લોકો દેશ વિદેશ થી અહીંયા દર્શનનો લાભ […]

Continue Reading