જલારામબાપાના ફોટોને સ્પર્શ કરી,વાંચીને તેમનું સત્ય શેર કરી દો,બધી મનોકામના થશે પૂરી

આપ સૌ જાણોજ છો કે રાજકોટ થી લગભગ 52 કિ.મી દૂર આવેલું વીરપુર આમ તો નાનકડા ગામ જેવું છે પરંતુ આ ગામમાં આવેલું જલારામ બાપાનું મંદિર આખી દુનિયામાં ખૂબજ પ્રખ્યાત છે. જલારામ બાપનો જન્મ 4 નવેમ્બર 1856 ના રોજ વીરપુર ગામમાં જ દિવાળીના એક અઠવાડિયા બાદ થયો હતો. લોકો દેશ વિદેશ થી અહીંયા દર્શનનો લાભ […]

Continue Reading

દિવાળી પેહલા આ 4 રાશિવાળા લોકોની આવકમાં થઈ શકે છે વધારો, જોઈએ કઈ કઈ રાશિઓ છે શામેલ….

સિંહ રાશિ: સિંહ રાશિના જાતકોને ધનની પ્રાપ્તિ થશે. આર્થિક ધન લાભ થશે. એસિડીટી અને ગેસ ની સમસ્યા થશે. સિંહ રાશિવાળાને આ વર્ષે આવકના અનેક માર્ગો ખુલશે અને ખૂબ જ ધન લાભ થશે. આ રાશિના  લોકો ભાગ્યશાળી લોકો માં સામેલ થશે. વ્યવસાયમાં વધારો થશે. કારોબારમાં સફળતા મળશે જેના લીધે આવકમાં વધારો થશે. કન્યા રાશિ: કન્યા રાશિના […]

Continue Reading

2 ઓક્ટોબર રાશિફળ.જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

મેષ શુભ કાર્યોમાં પૈસા ખર્ચ થશે,પરંતુ વધુ પડતા ખર્ચના કારણે પરેશાની થશે.તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.કોઈ વાતને લઈને ચિંતા રહેશે.જીવનસાથી સાથે પ્રેમ જળવાઈ રહેશે.વ્યવસાયની સ્થિતિ મધ્યમ છે તે માટે તણાવ હોઈ શકે છે. વૃષભ  આ રાશિના લોકોની આવકમાં વધારો થશે.તમને સારા સમાચાર મળશે.તમને ધનની પ્રાપ્તી થશે.તમે કોઇને ઉધાર ન આપો.રોકાણના પૈસા પરત મળી શકે છે.સ્વાસ્થ્ય,પ્રેમ,વેપાર સારો […]

Continue Reading